+91 9925753333
sevadahmmanavsevatrust@gmail.com
29 સપ્ટેમ્બર 2016ના રોજ ગજાનન ગૌશાળા, દીયોદર ખાતે લોકડાયરાનું અમારી સંસ્થા દ્વારા આયોજન કરાયુ હતુ. સ્વ.ચંપાબેન કેશવલાલા ઓઝાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે લોકડાયરા માટે કલાકારો મેરાણ ગઢવી અને અજય બારોટને નિમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
રૈયા
સેવાધામ માનવસેવા ટ્રસ્ટ
9925753333
sevadhammanavsevatrust@gmail.com
રૈયા, સિયોદ, સાબરકાંઠા